Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

કોઇપણ ભારતીય એનઆરસીની બહાર નહી રહે : આસામમાં પી.એમ. મોદી

આસામના સિલચરમાં સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહયુ કે કોઇપણ ભારતીય નાગરીક રાષ્ટ્રીય નાગરીક રજીસ્ટર (એનઆરસી) ની બહાર નહી રહે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ મને ખબર છે કે આપે મુશ્કેલીઓનો સામનો કર્યો પરંતુ દશકાઓથી અટકી પડેલ આ કાર્યક્રમ આપના ત્યાગ અને સમર્પણને કારણે અંજામ સુધી પહોંચેલ છે.

(10:55 pm IST)