Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

બંગાળમાં ૪૪ હજારને ડેન્ગ્યુ

વિપક્ષો એવો માહોલ સર્જી રહયા છે, જાણે લાર્વા અમે પેદા કર્યા હોયઃ મમતા બેનર્જી

મમતા બેનરજીએ વિધાનસભાને જણાવ્યું હતું કે પશ્યિમ બંગાળમાં ડેન્ગ્યૂથી ૪૪ હજાર લોકોને અસર થઇ છે. તેમણે કહેલ કે વિપક્ષો આ પ્રશ્ને રાજકોય સ્વરૂપ આપી રહ્યા છે અને જાણે સરકારે ડેન્ગ્યુના લાર્વા પેદા કર્યા હોય તેવો માહોલ સર્જી રહ્યા છે.

(3:56 pm IST)