Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

અબ બારાતિયોંકા સ્‍વાગત પાન પરાગ સે નહી, પ્‍યાજ પરાગ સે હોગાઃ બજારમાં આગ લાગી ગઇઃ રૂ.૧૩૦- થી ૧૪૦ પ્રતિ કિલો પ્‍યાજઃ ન્‍યુ ઇન્‍ડિયામાં શગુનકા લિફાફાઃ જબરો કટાક્ષ

        કોંગ્રેસએ મોંઘવારીને લઇ ન્‍યુ ઈન્‍ડિયામાં શગુનકા લિફાફા ટવિટ કર્યુ છે જેમાં લખ્‍યું છે ૧૦ કિલોગ્રામ, ડુંગળી, પ કિલોગ્રામ લસણ, ૧૦ લીટર તેલ ૧ મહિના માટે  કોલિંગ અને ડેટા પેક ૧ એલપીજી સિલીન્‍ડર.

        પાર્ટીએ ટવિટમાં લખ્‍યું છે હવે બારાતિયોનું સ્‍વાગત પાન પરાગથી નહી પણ પ્‍યાજ પરાગથી થશે. બજારમાં આગ લાગી ગઇ ડુંગળી પ્રતિ કીલો રૂ. ૧૩૦ થી રૂ. ૧૪૦ ની કિલો વેચાય છે.

(12:00 am IST)