Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

રામમંદિર મામલે ધમકી આપી તો મસૂદ અઝહર જેવા આતંકીઓનો ખાત્મો થશેઃ યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કહ્યુ કે જો  રામમંદિર મામલે આતંકી મસૂદ અઝહર ધમકી આપશે તો બીજી સર્જીકલ સ્ટ્રાઇકમા આના જેવા આતંકીઓનો ખાત્મો થઇ જશે અને એમને કોઇ બચાવી પણ નહી શકે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે અઝહરએ રામ મંદિર પર એક ઓડીયો ટેપ પ્રસારીત કરી હાહાકાર મચાવી દેવાની વાત કરી હતી.

(11:43 pm IST)