Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આજે ગમે ત્‍યારે કાગવડ ખાતે ખોડલધામ મંદિરે દર્શન કરવા જશે તેવું ટોચના આધારભૂત વર્તુળો જણાવે છે : ખોડલધામના જવાબદાર અગ્રણીઓને આ અંગે સૂચના મળ્‍યાનું પણ જાણવા મળે છેઃ સત્તાવાર વિગતો મેળવાઇ રહી છે

(12:42 pm IST)