Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વિનોદખન્નાઓ પુત્ર સાક્ષી સન્યાસ લેશે : અગાઉ વિનોદે ઓશો રજનીશનો સન્યાસ લીધો હતો

મુંબઈ : સદગત અભિનેતા વિનોદ ખન્નાનો પુત્ર સાક્ષી સન્યાસ લેવાનો હોવાની જાણકારી મળી હતી,અત્રે એ યાદ રહે કે 1970ના દાયકામાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જોડે યાદગાર ફિલ્મો આપનારવિનોદખન્નાએ પણ એક તબક્કે ઓશો રજનીશના સન્યાસી બનવાનું પસંદ કર્યું હતું અને રજનીશના આશ્રમમાં શ્રમયજ્ઞ કરતો દેખાયો હતો

(1:21 am IST)