Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

જો બાલ ઠાકરે જીવિત હોત તો બીજેપીમા આટલી હિંમત હોત ? એનસીપી પ્રમુખ શરદ પવારના પૌત્ર

એનસીપી પ્રમુખ શરદ પવારના પૌત્ર રોહિત પવારએ મહારાષ્‍ટ્રમાં સરકાર ગઠન પર બીજેપી - શિવસેનાના ગતિરોધને લઇ ફેસબુક પર લખ્‍યુ છે જો બાળા સાહેબ ઠાકરે જીવતા હોત તો શું બીજેપીમા આટલી હિંમત હોત ?

રોહિતએ કહ્યું બીજેપી શિવસેનાના રસ્‍તામાં વિધ્નો નાખી રહી  છે એમણે કહ્યું રસ્‍તો નકકી કરવા પર આટલો મતભેદ છે આગળ એમનું ગઠબંધન ખુશહાલ કેમ રહેશે. બીજેપી પોતાના વાયદાઓનું ઉલ્લંઘન કરી રહી છે.

(10:05 pm IST)