Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

એક બે વાર નહી પરંતુ ૧ર વખત અનુચ્‍છેદ ૩૭૦ ને વિવાદ વગર કમજોર કરેલઃ કોંગ્રેસની પ્રતિક્રિયા

કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ રવિવારના દેહરાદૂનમાં કહ્યું કે એક બે વાર નહી  કોંગ્રેસ પાર્ટીને ૧ર વખત અનુચ્‍છેદને કમજોર કરેલ એક વખત પણ વિવાદ પેદા થવા દીધો નથી.

કોંગ્રેસએ કહ્યું અનુચ્‍છેદ ૩૭૦ પર અમારૂં રુખ હજુ પણ બદલ્‍યુ નથી અમે અનુચ્‍છેદ ૩૭૦ ખતમ કરવાની રીત પર સવાલ ઉઠાવી રહ્યા છીએ.

(10:01 pm IST)