Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

અનિલ અંબાણીની આરકોમએ અમારા વિરૂદ્ધ ૧.૧ અબજ ડોલરનો માનહાનિનો કેસ પરત લીધો

     ઇન્‍ટરનેશનલ ન્‍યૂઝપેપર ફાઇનાન્‍શીયલ ટાઇમ્‍સ (એફટી) એ બતાવ્‍યું છે કે અનિલ અંબાણીની રિલાયન્‍સ કોમ્‍યુનીકેશન્‍સ ( આરકોમ) એ એમના વિરૂદ્ધનો ૧.૧. અબજ ડોલરનો માનહાનિનો કેસ પરત લઇ લીધો છે.

આરકોમએ ફાઇનાન્‍શીયલ ટાઇમ્‍સના બે પત્રકારો પર અનિલ અંબાણીના કારોબારમાં આવી રહેલી મુશ્‍કેલીઓ પર રિર્પોટીંગ કરવા માટે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

(9:50 pm IST)