Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

કોઇપણ સહકારી બેંકને ડુબવા નહી દેવાયઃપીએમસી બેંક સંકટ પર આરબીઆઇ ગવર્નરની ટિપ્‍પણી

આરબીઆઇ ગવર્નર શકિતકાંત દાસ એ શુક્રવારના કહ્યું કે આરબીઆઇ કોઇપણ સહકારી બેન્‍કને ડૂબવા નહી દયે. પંજાબ એન્‍ડ મહારાષ્‍ટ્ર (પીએમસી)બેંક મામલા પર એમણે કહ્યૂં જેવી રીતે પીએમસી બેંકનો મામલો આરબીઆઇની સામે આવ્‍યો અમે તુરંત એકતરફી કાર્યવાહી કરી.

શકિતકાંતએ કહ્યું આ એક મામલાના આધાર પર બધી સહકારી બેંકિંગ ક્ષેત્ર ઉપર સવાલ ન કરવા જોઇએ.

આરબીઆઇએ કહ્યું ભારતીય બેકિંગ ક્ષેત્ર સ્‍થિર છે ગભરાવવાની જરૂરત નથી.

 

(10:19 pm IST)