Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

રામલીલામાં પરશુરામ બન્‍યા બીજેપી સાંસદ મનોજ તિવારી, બતાવ્‍યું ચૂંટણીઓથી વધારે મહત્‍વપૂર્ણ

        બીજેપી સાંસદ મનોજ તિવારી દિલ્‍હીની મોડલ-ટાઉનની રામલીલામાં મંગળવારના પરશુરામના પાત્રમાં જોવા મળ્‍યા.

        એમણે કહ્યું હુ અન્‍યાયી રાજાઓ સામે લડાઇ લડવાવાળા પરશુરામના પાત્રમાં છું.

        દિલ્‍હી વિધાનસભા ચૂંટણી નજીક આવવા પર પણ આના માટે સમય કાઢવાના  સવાલ પર એમણે કહ્યું આ દેશની કોઇપણ  ચૂંટણીથી કરતા વધારે મહત્‍વપૂર્ણ છે.

આ પહેલા પણ તે રામલીલામાં અંગદ અને કેવટ બની ચુકયા છે.

(8:48 am IST)