Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

અયોધ્‍યાઃ પ ઓગષ્‍ટના રામમંદિર શિલાન્‍યાસમાં શામેલ થવા માટે સંતો અયોધ્‍યા પહોંચ્‍યા

અયોધ્‍યામાં પ ઓગષ્‍ટના રામ મંદિર શિલાન્‍યાસમાં શામેલ થવા માટે સંતો અયોધ્‍યા પહોંચ્‍યા છે. બધા સંતોએ હનુમાનગઢી મંદિર અને સરયૂ નદીની પૂજા કરી.

(11:28 pm IST)