Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

નરેન્દ્રભાઇનો અયોધ્યા કાર્યક્રમ

* ૯:૩૦ સવારે દિલ્હીથી ખાસ વિમાન દ્વારા રવાના

* ૧૦:૩૦ નરેન્દ્રભાઇ લખનૌ આવી પહોંચશે

* ૧૦:૪૦ હેલીકોપ્ટર દ્વારા અયોધ્યા જવા રવાના

* ૧૧:૩૦ અયોધ્યાના સાકેત કોલેજ હેલીપેડ ઉપર વડાપ્રધાનનું આગમન

* ૧૧:૪૦ હનુમાનગઢી મંદિરે નરેન્દ્રભાઇ પહોંચશે.

* ૧૨ વાગે ''રામલલા''ના દર્શન માટે ૨૯ વર્ષ પછી રામ જન્મભૂમિ ખાતે નરેન્દ્રભાઇ જશે.

* ૧૨:૧૫ વાગે જાસ્મીનના છોડવાનું રોપણ કરશે.

* ૧૨:૩૦ રામ મંદિર માટે  નરેન્દ્રભાઇ ઐતિહાસીક ભૂમિ પુજન કરશે.

* ૧૨:૪૫ નરેન્દ્રભાઇ, મોહન ભાગવતજી અને યોગી આદિત્યનાથનું ઉદ્બોધન

* ૨:૧૫ વાગે દિલ્હી જવા અયોધ્યાથી નીકળી જશે.

* તમામ કાર્યક્રમોનું દુરદર્શન દ્વારા જીવંત પ્રસારણ થશે જેનુ અન્ય ચેનલો પણ પ્રસારણ કરશે.

(11:35 am IST)