Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સીએમ ગેહલોતએ તીડના કારણે થવાવાળી પાકની બબોદીને લઇ પીએમને લખ્‍યો પત્રઃ આપદા ઘોષિત કરો

જયપુરઃ રાજસ્‍થાનના સીએમ અશોક ગહલોતએ પીએમ મોદીને તીડના પ્રકોપથી થયેલ નુકસાન પર પત્ર લખ્‍યો પત્રમાં રાજસ્‍થાનના ૧૨ જિલ્લામા તીડના પ્રકોપથી પાકમાં લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાના નુકશાનની જાણકારી આપવામાં આવી.

(8:43 am IST)