Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

પીએસયુ બેંકની લોનની રિકવરી માટે પાંચ નવા રસ્તા સુચવાયા

નવી દિલ્હી :પીએસયુ બેન્કના એનપીએના  ઉકેલ માટે સુનિલ મહેતા કમિટીનો રિપોર્ટ રજૂ થયો છે. જેમાં પાંચ જુદા-જુદા રસ્તા સૂચવવામાં આવ્યા છે. સુનિલ મહેતા કમિટીએ રજૂ કર્યા પાંચ તબક્કાવાર પગલાં લીધા છે. રૂપિયા 50 કરોડની સુધીની લોનથી રૂપિયા 500 કરોડથી વધુની સાઇઝ માટે રિકવરીના 5 જુદા-જુદા પગલાં રજૂ કરાયા છે. આ પ્રક્રિયામાં બેન્કોને વધુ સશક્ત બનાવવામાં આવી છે.

(9:05 am IST)