Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

મણિપુર હિંસાની તપાસ માટે 3 સભ્યોના તપાસ પંચની રચના કરાઈ

પંચનું નેતૃત્વ ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અજય લાંબા કરશે.

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મણિપુર હિંસાની તપાસ માટે ત્રણ સભ્યોના તપાસ પંચની રચના કરી છે. આ પંચનું નેતૃત્વ ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અજય લાંબા કરશે. અન્ય બે સભ્યોમાં હિમાંશુ શેખર દાસ, નિવૃત્ત IAS અધિકારી અને આલોક પ્રભાકર, નિવૃત્ત IPS છે.

(11:09 pm IST)