Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કોરોનાની ભયાનકતાઃ કર્ણાટકમાં આજ કોરોનાના ૨૫૭ નવા કેસ નોંધાયાઃ ચારના મોત થયા

બેંગલુરૃઃ કર્ણાટકમાં આજ કોરોનાના ૨૫૭ નવા કેસ નોંધાયા છે અને ચારના મોત થયા છે  રાજયમાં હવે કોરોના પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૪૩૨૦ થઇ ગઇ છે. અને કોરોના વાયરસથી થવા વાળા મોતનો આંકડો ૫૭ છે આ જાણકારી રાજય સ્વાસ્થ્ય વિભાગએ આપી છે.

(10:06 pm IST)