Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ઉતરપ્રદેશમાં કોરોનાનો કહેરઃ છેલ્લા ૨૪ કલાકમાં ૩૭૧ કોરોના પોઝીટીવ કેસઃ ૧૫ના મોત

લખનૌઃ છેલ્લા ૨૪ કલાકમાં ઉતર પ્રદેશમાં ૩૭૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા અને ૧૫ના મોત થયા હવે કુલ કેસોની સંખ્યા ૯૨૩૭ થઇ ગઇ છે. અને મરનારની સંખ્યા ૨૪૫ થઇ ગઇ છે.

(10:04 pm IST)