Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

રેલવેએ ૩૧ મે સુધી કેન્સલ ટિકીટના પાસ કર્યા રીફંડઃ યાત્રિયોને ૧૮૮૫ કરોડ પરત મળ્યા

નવી દિલ્લીઃ ભારતીય રેલવેએ કોવિડ-૧૯ના પ્રસારને રોકવા માટે લાગુ લોકડાઉનને લઇ ટ્રેનોના કેન્સલ કરવા વિરૂધ્ધ યાત્રિકોને ૧૮૮૫ કરોડ રૂપિયા રીફંડ આપ્યા છે. ભારતીય રેલવેએ કોરોના વાયરસના પ્રસારને રોકવા દેશવ્યાપી લોકડાઉનમાં ટ્રેનોનુ પરિચલન રદ કર્યુ હતું.

રેલવેને યાત્રિકોને ટિકીટનુ રીફંડ આપવા ચુનોતીનો સામનો કરવો પડયો છતાં સફળતા પૂર્વક રીફંડ આપી દેવામા આવ્યું.

(11:03 pm IST)