Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોનાનો કહેરઃ પંજાબમાં કોરોનાના ૧૩૨ નવા કેસ નોંધાયાઃ રાજયમા કુલ ૧૦૮૧ સક્રિય કેસ, અત્યાર સુધીમાં ૨૩ના મોતઃ પંજાબ સ્વાસ્થ્ય વિભાગ

પંજાબમાં કોવિડ-૧૯ના ૧૩૨ નવા કેસ નોંધાયા છે જેમા કુલ કેસ ૧૨૩૨ થઇ ગયા છે જેમાંથી ૧૦૮૧ કેસ સક્રિય છે સંક્રમણના કારણ ૨૩ લોકોના મોત થયા છે દર્દી વેન્ટીલેટર સપોર્ટ પર છે.

(10:33 pm IST)