Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

'નમસ્તે ટ્રંપ' પર ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યો તો મજૂરો માટે મફત રેલ યાત્રા કેમ નહીઃ મજુર રાષ્ટ્ર નિર્માતા છેઃ પ્રિયંકા ગાંધીની સટાસટી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રવાસી શ્રમિકોને રેલવે દ્વારા કથિત તોર પર ભાડુ લઇ જવને લઇ સરકાર પર નિશાન સાધ્યુ એમણે ટવિટ કરી કહ્યુ મજુર રાષ્ટ્ર નિર્માતા છેપણ આજે તે દર-દરની ઠોકર ખાઇ રહ્યો છે પુરા દેશમા માટે આત્મમડાનુ કારણ છે.

પ્રિયંકાએ સવાલ કર્યો કે જયારે આપણે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને હવાઇ જહાજથી નિઃશુલ્ક પરત લાવી શકીએ છીએ જયારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સરકારી ખજાનાથી ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરી શકીએ છીએ જયારે રેલમંત્રી પીએમ કેમર્સ કોષમા ૧૫૧ કરોડ રૂપિયા આપી શકે છે. તો મજુરોને આપદાની ઘડીમા નિઃશુલ્ક રેલયાત્રા સુવિધા કેમ નહી?

(10:23 pm IST)