Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

પ્રધાનમંત્રી નરેન્‍દ્રમોદી કોરોના પર વિપક્ષી દળોના સંસદીય નેતાઓ સાથે વાત કરશે : વીડિયો કોન્ફ્રરન્સીંગમાં થશે ચર્ચા

નવી દિલ્‍હી : કોરોના વાયરસને કારણ દેશવ્‍યાપી લોકડાઉન વચ્‍ચે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી આઠ એપ્રિલના વીડિયો  કોન્ફ્રરન્સીંગ દ્વારા લોકસભા અને રાજયસભામાં વિભિન્ન દળોના નેતાઓ સાથે સંવાદ કરશે.

સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું કે પ્રધાનમંત્રી આઠ એપ્રિલના ૧૧ વાગ્‍યે વીડિયો  કોન્ફ્રરન્સીંગ દ્વારા સંસદના બંને સદનોમાં એ દળોના નેતાઓ સાથે સંવાદ કરશે જેના પાંચથી વધારે સાંસદ છે.

 

(10:19 pm IST)