Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

જુમલોના સરદાર અને બિહારના પલટૂરામને બિહારની જનતાએ નકાર્યાઃ તેજપ્રતાપ યાદવ

લાલૂ પ્રસાદના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવએ એનડીએની રેલીને લઇ ટવિટ કર્યુ જુમલોના સરદાર અને બિહારના પલટૂરામ બંનેને બિહારની જનતાએ નકારી દીધા છે. એમણે લખ્યું ગાંધી મેદાનમા મોદીના ફલોપ શો પછી એ સ્પષ્ટ થઇ ગયુ છે કે ર૦૧૯ મા આ જુમલોની દુકાન ઠપ્પ થનારી છે.

(11:48 pm IST)