Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

શશીકાંત દાસની જગ્યાએ ૧પમાં નાણા આયોગમાં સદસ્ય તરીકે સામેલ થયા અજય નારાયણ ઝા

પૂર્વ નાણા સચિવ અજય નારાયણની ૧પ માં નાણા આયોગમાં સભ્યના તોર પર સામેલ થયા છે. ઝાને હાલના આરબીઆઇના ગર્વનર  શશિકાંત દાસના સ્થાન પર આ આયોગના સભ્ય બનાવવામા આવ્યા છે. આ વર્ષે ર૮ ફેબ્રુઆરીના નાણા સચિવના પદ પરથી સેવા નિવૃત્ત થયેલ ઝા મણિપુર કેડરના ૧૯૮ર બેચના આઇએએસ અધિકારી છે.

(11:18 pm IST)