Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ભારતમાં કર્મચારીઓ એઆઇ માટે તૈયાર નથીઃ એકસેંચર સીટીઓ

એકસેંચરના ચીફ ટેકનોલોજી અને ઇનોવેશન ઓફિસર પોલ ડોગર્ટીએ કહ્યું છે કે ભારતમાં લગભગ ૮૦ અધિકારી માને છે કે કર્મચારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે તૈયાર નથી. એમણે કહ્યું લોકો સમસ્યા સમજે છે અને તે પણ સમજે છે કે કર્મચારી તૈયાર નથી.

 

(11:11 pm IST)