Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

દિલ્હીમાં ટ્રેકટર પરેડમાં નવરીતસિંહનું મોત થતા શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધીની ઉપસ્થિતિ

દિલ્હીમાં ૨૬મી જાન્યુઆરીએ આયોજીત ટ્રેકટર પરેડ દરમિયાન રામપુરના ડીબડીબા ગામના નવરીતસિંહનું મોત નિપજતા ઘેરો શોક છવાય ગયો છે. આજે તેમના શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા અને શ્રધ્ધાંજલી અર્પી હતી.

 

(4:38 pm IST)