Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કવિઓએ લોકોને મન મૂકીને હસાવ્યા

તુષાર શુકલ, મિલિન્દ ગઢવી, રઈશ મણીયાર અને એશા દાદાવાલાએ પોતાના આગવા અંદાજમાં ઓડિયન્સને આનંદ કરાવ્યો હતો. રમૂજી પ્રસંગો અને દ્રષ્ટાંતો તથા અનોખી રચનાઓ પર લોકો મન મૂકી હસ્યા હતા, દિલ ખોલી દાદ આપી હતી. સાથેસાથે તેમણે કેટલીક માર્મિક અને વિચારપ્રેરક વાતો પણ કરી હતી.ઙ્ગ

(3:47 pm IST)