Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મમતા વિરૂધ્ધ ભાજપ પહોંચ્યું ચૂંટણી પંચને દ્વારઃ તૃણમુલ કોંગ્રેસને લોકતંત્રમાં વિશ્વાસ નથીઃ કરી ફરિયાદ

નવી દિલ્હી : સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં ભાજપનું એક પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યું: તૃણમુલ કોંગ્રેસને લોકતંત્રમાં વિશ્વાસ ન હોવાની કરી ફરિયાદઃ ભાજપના કાર્યક્રમો રોકવામાં આવી રહ્યા છે. ભાજપના કાર્યકરો પર હૂમલા થઇ રહ્યા છે જેનાથી ચૂંટણીના માહોલને અસર થઇ રહી છેઃ ભયજનક સ્થિતી છે તેથી નિષ્પક્ષ ચૂંટણી થવી મુશ્કેલ છે.

(3:34 pm IST)