Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

તિરૂપતિ મંદિરથી ૧.૩ કીલોના સોનાના ૩ મુગટ ચોરાયા

તિરૂપતિઃ પ્રસિધ્ધ યાત્રાધામ તિરૂપતિના શ્રી ગોવિંદરાજ સ્વામી મંદિરમાંથી સોનાના ૩ મુગટ ગાયબ થઈ જતા ભારે ચકચાર જાગી છે. કુલ ૧.૩ કિલો વજન ધરાવતા મુગટ ભગવાન વેંકટેશ્વર, શ્રી લક્ષ્મી માતા અને શ્રી પદ્માવતી દેવીની મૂર્તિઓ ઉપર ચડાવાયેલ. જે શનિવાર રાત્રે ચોરી થયાની જાણ થઈ હતી.(૩૦.૪)

(11:53 am IST)