Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

તનાવ વધવાથી વિશ્વ સતર્ક બન્‍યુઃ યૂએસની બગદાદ એરપોર્ટ પર કરવામાં આવેલ એરસ્‍ટ્રાઇક પર ભારતની ટિપ્‍પણી

            અમેરિકા દ્વારા બગદાદ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર કરવામાં આવેલ એર સ્‍ટ્રાઇક પર વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે એક વરિષ્‍ઠ ઇરાની નેતાને અમેરિકા દ્વારા મારી નાખવામાં આવ્‍યા છે.

            તનાવ વધવાથી વિશ્વ સતર્ક બન્‍યું છે ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા ભારત માટે બેહદ મહત્‍વપૂર્ણ છે મંત્રાલયએ કહ્યું ભારતએ હંમેશા સંયમ વર્તવાની વકીલાત કરી અને આવું કરવાનુ જારી રાખ્‍યું. ભારતએ કહ્યું આ મહત્‍વપૂર્ણ છે કે સ્‍થિતિ વધારે ન બગડે.

(11:34 pm IST)