Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ધર્મનિરપેક્ષતા માટે એકજુટ થાવઃ જાગૃત થાવ, સીએએ પર કેરળના સીએમએ ૧૧ સીએમને લખ્યા પત્ર

        કેરળના મુખ્યમંત્રી પી. વિજયનએ શુક્રવારના ૧૧ રાજયોના પોતાના સમકક્ષોને પત્ર લખી નાગરિકતા (સંશોધન) કાનૂન (સીએએ) ના વિરૂદ્ધ  એકજુટ થવાનો આગ્રહ કર્યો.

        એમણે પત્રમાં લખ્યું લોકતંત્ર અન ધર્મનિરપેક્ષતાને બચાવવા માટે બધા ભારતીયોનું એકજુટ થવુ સમયની માંગ છે. કેરલ સીએએ વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ કરનારુ પ્રથમ રાજય છે.

(11:25 pm IST)