Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

માર્યા ગયેલ ઇરાની જનરલ કાસિમ સુલેમાનીની દિલ્લી સુધી આતંકી સાજીશમાં ભૂમિકા હતીઃ અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની પ્રતિક્રિયા

            અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ કહ્યું છે કે એરસ્‍ટ્રાઇકમાં માર્યા ગયેલા ઇરાની સેનાના મેજર જનરલ કાસિમ સુલેમાનીએ બેગૂનાહ લોકોના મોતને પોતાનુ ઝનૂન બનાવી લીધુ હતુ.

            એમણે કહ્યું નવી દિલ્લી અને લંડન સુધી આતંકવાદી સાજીશોમાં સુલેમાનીની ભૂમિકા હતી. ટ્રમ્‍પએ કહ્યું સુલેમાનીના નેતૃત્‍વમાં ઇરાની રેવોલ્‍યુશ્નરી ગાર્ડસએ સેંકડો અમેરિકીઓની હત્‍યા કરી હતી. 

(9:59 pm IST)