Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (NPR) ની આ રહી કેટલીક વિશિષ્ટતા : સંજય જોષી

નવી દિલ્હી : ભાજપના પૂર્વ મહામંત્રી અને સંઘના દિગ્ગજ નેતા રહી ચૂકેલા શ્રી સંજયભાઈ જોષીએ ટ્વીટ કરી લખ્યુ છે કે રાષ્ટ્રીય વસતી પત્રક (એનપીઆર) દ્વારા (૧) દેશભરના નાગરીકોનો ડેટાબેઈઝ તૈયાર કરવામાં આવશે (૨) આનો ઉપયોગ સરકાર પોતાની યોજનાઓના અમલ માટે કરે છે (૩) એનપીઆર - રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરમાં કોઈ પ્રુફ, કોઈ ડોકયુમેન્ટ અને બાયોમેટ્રીક પ્રુફની જરૂરીયાત નથી

(11:40 am IST)