Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

સર્જીકલ સ્‍ટ્રાઇકએ આતંકીઓનું મનોબળ તોડયું: આ એક ભ્રમ છેઃ શિવસેનાની ટિપ્‍પણી

પાકિસ્‍તાનના આતંકી ઠેકાણા પર ભારતીય સેના દ્વારા ર૦૧૬ માં કરવામાં આવેલ સર્જીકલ સ્‍ટ્રાઇકની સફળતાને લઇ શિવસેનાએ કેન્‍દ્ર પર સવાલ ઉભા કર્યા છે.

શિવસેનાએ કહ્યું કે એક આમધારણા છે કે આ કાર્યવાહીએ આતંકીઓનું મનોબળ તોડયું. પણ આ એક ભ્રમ છે. કારણ કે કાશ્‍મીરમા આતંકવાદી હુમલાઓમાં ભારતીય જવાન સતત મરતા રહ્યા છે.

શિવસેના સે જલતી હૈ બીજેપી, લેકિન બરનોલ લગાને કી સલાહ નહિ દુંગા એમ આદિત્‍ય ઠાકરેએ કહ્યું છે.

(12:00 am IST)