Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યામાં એમનો હાથ ન હતો : લિટેને ભારતીય નેતૃત્વ ખતમ કરવાની અથવા ભારત પર હુમલો કરવાની કોઇ યોજના ન હતીઃ શ્રીલંકાનું આતંકી સમૂહ લિટે

શ્રી લંકાના આતંકી સમૂહ લિટેએ એક નિવેદનમાં જણાવ્યું કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યામાં એમનો હાથ ન હતો. નિવેદનમાં કહ્યુ કે લીટેની ભારતીય નેતૃત્વ ખતમ કરવાની અથવા તો ભારત ઉપર હુમલો કરવાની કોઇ યોજના ન હતી. અમે શ્રીલંકાની બહાર કોઇ નેતાની તરફ બંદૂક ઉઠાવી નથી.

(10:35 pm IST)