Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીંદરસિંઘે કોંગ્રેસ છોડી દેતા ખળભળાટ

પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરીંદરસિંઘનું કોîગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ : તેઓના રાજીનામા બાદ પંજાબ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે અને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

(12:00 am IST)