Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

નવજોત સિંહ સિદ્ધૂ મને અને મારી સરકારને નિયમિત રૂપથી ગાળો આપતા: કેપ્ટન અમરિંદર સિંઘ

કેપ્ટન અમરિંદર સિંઘે કહ્યું છે કે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ મને અને મારી સરકારને નિયમિત રૂપથી ગાળો આપતા હતા.  તેમના પિતાની જેટલી વૃદ્ધ ઉંમરનો હોવા છતાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા રહેલ. મારા વિરોધ છતાં સિધ્ધુ  પાકિસ્તાનમાં જઈને ત્યાંના લશ્કરી વડા બાજવા અને પ્રમુખ ઇમરાન ખાનને મળેલ અને ગળે લગાવ્યા હતા. આજે કોંગ્રેસ છોડી જનાર અને નવો પક્ષ રચનાર પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘે ખળભળાટ મચાવી દીધો છે..*પાંચજન્ય

(1:10 am IST)