Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે, એને બદલી નથી શકાતોઃ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની ટિપ્પણી

     આરએસએસ પ્રમુખ મોહન ભાગવતએ કહ્યું છે કે બધું બદલી શકાય છે પણ ભારત હિન્દુ રાષ્ટ્ર છે, આ વાત બદલી શકાતી નથી.

     એમણ કહ્યું કે કોઇપણ વાતને સંઘની વિચારધારા કહેવી ખોટું છે. ભાગવતએ કહ્યંુ લાંબા સમય સુધી સરસંઘ સંચાલક રહ્યા પછી પણ સંસ્થાપક કે.બી. હેડગેવારએ પુરી રીતે સંઘને સમજાવવાને દાવો નથી કર્યાે.

     કોઇપણ પુસ્તક આરએસએસ નું પ્રતિનિધિત્વ નથી કરી શકતું.

(12:00 am IST)