Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

તેલંગણામાં લાગેલા મુખ્યમંત્રીના પોસ્ટરમાં મુખ્યમંત્રીની ભગવાન રામ સાથે સરખામણી

એક અહેવાલ પ્રમાણે તેલંગાના રંગારેડીમાં TRSની એક રેલીનું આયોજન થયેલ આ મામલે રેલી પહેલા બેનર લગાવવામાં આવેલ જેમાં મુખ્યમંત્રી KCRના હતા જેમાં મુખ્યમંત્રીને ભગવાન રામના સ્વરૃપમાં પ્રદર્શિત કરાયા છે. રાજયમંત્રી કે.ટી રામારાવના જણાવ્યા અનુસાર પક્ષની સભ્યસંખ્યા ૪૬ લાખ છે આમાંથી અડધા કાર્યકરો પણ જો રેલીમાં જોડાશે તો આ રેલી દેશની સૌથી મોટી રેલી હશે.

(4:45 pm IST)