Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ગુલેનના અનુયાયી કિર્ગીસ્તાનમાં શાંતિ અને સ્થિરતાને નુકશાન કરશેઃ તુર્કી રાષ્ટ્રપતિ અર્દોઆન

એક અહેવાલ પ્રમાણે તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆન કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ સૂરનબે કહ્યું કે તે ફતેહુલ્લાહ ગુલેનના અનુયાયીઓને મુળમાંથી ખતમ નહી કરી શકે તો એના દેશની સ્થિરતા અને શાંતિ જોખમાશે. એમણે આગળ ુપર કહ્યું કે જુલેનના માણસો સરકારી શાખાઓમાં જોડાઇ જશે. અને તુર્કીમાં સતાપલટો કરવાના પ્રયત્ન કર્યા હતા.

(4:44 pm IST)