Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

લંડનમાં આજ 3 ઓગ થી 9 ઓગ 2019 દરમિયાન " વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ " ઉજવાશે : વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ હિન્દૂ મંદિરના ઉપક્રમે થનારી ઉજવણી અંતર્ગત " શ્રીમદ સત્સંગી જીવન કથા પરાયણ " નું આયોજન

લંડન :  વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ હિન્દૂ મંદિર ,બ્રિડલ રોડ,પીનર, લંડન મુકામે  આજ 3 ઓગ થી 9 ઓગ 2019 દરમિયાન  " વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ " ઉજવાશે

 ઉજવણી અંતર્ગત " શ્રીમદ સત્સંગી જીવન કથા પરાયણ " નું આયોજન કરાયું છે.જેનો સમય સાંજે 5 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. વક્તા તરીકે પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી બિરાજી કથાનું રસપાન કરાવશે

વિશેષ માહિતી માટે શ્રી ઘનશ્યામભાઈ પટેલ -07809-608-831, શ્રી નારાયણભાઈ સોની 07830-979-829, શ્રી ભીમજીભાઈ ખેતાણી 07949 595 447,અથવા શ્રી નરેશ ગોઠડીયા 07889-728-585 નો સંપર્ક સાધવા જણાવાયું છે.

(12:13 pm IST)