Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ZEE મેઇનની પરીક્ષા 1 થી 6 સપ્ટેમ્બરની વચ્ચે, ZEE એડવાન્સ ની પરીક્ષા 27 સપ્ટેમ્બરે અને NEET ની પરીક્ષા 13 સપ્ટેમ્બરે લેવામાં આવશે.: કેબીનેટ મંત્રી ડો. રમેશ પોખરીયાલ નિશાંક

 

નવી દિલ્હી : કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ કેબીનેટ મંત્રી ડો. રમેશ પોખરીયાલ નિશાંકે જાહેર કર્યું છે કે "વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને અને ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી કરવા માટે અમે JEE અને NEET ની પરીક્ષાઓ મુલતવી રાખવાનું નક્કી કર્યું છે. ZEE Main ની પરીક્ષા 1 થી 6 સપ્ટેમ્બરની વચ્ચે લેવામાં આવશે, ZEE એડવાન્સ ની પરીક્ષા 27 સપ્ટેમ્બરે અને NEET ની પરીક્ષા 13 સપ્ટેમ્બરે લેવામાં આવશે.

(11:37 pm IST)