Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ગલવાન પછી ચીની સૈનિક નારાજઃ હથિયારબંધ વિદ્રોહ સાથે તખ્‍તાપલટનો ખતરો વધ્‍યો

નવી દિલ્લીઃ ચીન અને ભારત વચ્‍ચે ગલવાન ઘાટીમાં ખૂની સંઘર્ષ થયો ભારતના ૨૦ જવાન શહીદ થયા ભારતએ દેશને આ જાણકારી આપી પણ બીજી તરફ ચીનએ ચેતો માન્‍યુ કે એના પણ સૈનિક માર્યા ગયા છે પણ એ ન બતાવ્‍યુ કે કટલા માર્યા ગયા હવે આના પર ચીનમા હોબાળો મચ્‍યો છે. ચીનની કોમ્‍યુનિસ્‍ટ પાર્ટીના પૂર્વ નેતાના પૂત્રનો દાવો છે કે ગલવાન કાંડ પછી હાલના અને પૂર્વ સૈનિકોની નારાજગી વધતી જાય છે પરિણામ તખ્‍તા પલટ પણ થઇ શકે છે.

(8:34 am IST)