Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

રાજીનામાની માંગ પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું ‘આ રાજકારણનો સમય નથી

મારી પીડા વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. હું ક્યાંય જવાનો નથી, હું અહીં જ રહીશ

નવી દિલ્હી :ઓડિશાના બોલોસરમાં ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે, દરમિયાન વિપક્ષના રાજીનામાની માંગ પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આ રાજકારણનો સમય નથી. મારી પીડા વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. હું ક્યાંય જવાનો નથી, હું અહીં જ રહીશ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે

(8:37 pm IST)