Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કોરોના મહાસંગ્રામમઃ પંજાબમાં કોરોનાના નવા ૩૪ કેસ નોંધાયાઃ કુલ કેસની સંખ્યા ૨૩૭૬

 નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીએ પુરી દુનિયામાં આતંક મચાવી રાખ્યો છે. આ આતંકવાદીએ દેશ દુનિયાના લાખો લોકોના જીવ લીધા છે ભારતમા પણ આ મહામારી ઝડપથી ફેલાઇ રહી છે આ વચ્ચે પંજાબમાં છેલ્લા ર૪ કલાકમાં ૩૪ નવા કેસ નોંધાયા છે નવા કેસ આવ્યા પછી રાજયમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨૩૭૬ થઇ.

(10:56 pm IST)