Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પીઓકેમા બૌધ્ધ ધરોહરને નુકશાન, ભારતએ પાકને ચેતવણી આપીઃ ખાલી કરો ગેરકાયદે કબજો

નવી દિલ્લીઃ વિદેશ મંત્રાલયના આધિકારિક પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવએ પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ-કાશ્મીરમા બૌધ્ધ પુરાતાત્વીક સ્થળોની તોડફોડ એને વિકૃત કરવુ અને અને બર્બાદ કરનારી ખબરોમાં  મીડીયા સવાલોના  જવાબમાં કહ્યુ અમે પાકિસ્તાનને અવૈદ્ય અને જબરદસ્ત કબજાવાળા ભારતીય ક્ષેત્ર ગિલગિટ-બાલ્ટિસ્ટાન વિસ્તારમાં આવેલ અમૂલ્ય ભારતીય બૌધ્ધ ધરોહરની તોડફોડ અને વિકૃત કરવુ અને બર્બાદ કરવુની રિપોર્ટ પર ચિંતા વ્યકિત કરી છે.

જિલા મંત્રાલયના આધિકારિક પ્રવકતાએ કહ્યુ કે આ ગંભીર ચિંતાનો વિષય છે બૌધ્ધ પ્રતિકોને નષ્ટ કરવામા આવી રહ્યા છે આ અત્યંત નિંદનીય છે.

(10:01 pm IST)