Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કોરોનાઃ ઉતરાખંડ સચિવાલયમાં પર્યટન અને સિંચાઇ વિભાગ ત્રણ દિવસ બંધ રહેશે

દેહરાદૂનઃ ઉતરાખંડ સરકારના એક કેબિનેટ મંત્રીએ કોરોનાથી સંક્રમિત થયા પછી સીએમ સચિવાલય ત્રણ દિવસ માટે બંધ કરવા પર કેબિનેટ મંત્રી મદન કૌશિકએ કહ્યુ સીએમ સચિવાલયના ઉપરાંત સચિવાલયમાં પર્યટન અને સિંચાઇ વિભાગ પણ ત્રણ દિવસ સુધી બંધ રહેશે સચિાલયમા અન્ય બધી ઓફિસો ખુલી રહેશે ઉતરાખંડ સરકારના મંત્રીને કોરોના થવા પર આ નિર્ણય લેવાયો છે.

(11:37 pm IST)