Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ચક્રવાત નિસર્ગને ધ્યાને લઇ નવસારીમા લોકોને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડયા

અરબ સાગરમાં ઉઠવાવાળા ચક્રવાત નિસર્ગ એવા સમયમા ભારતીય કિનારાથી ટકરાવા જઇ રહ્યુ છે. જયારે લગભગ ૧૫ દિવસ પહેલા ચક્રવાત અમ્ફલ પશ્ચિમ બંગાળ અને ઓડિશામા ભારે તબાહી મચાવી ચૂકયુ છે. દિલ્લીમાં આવેલ મૌસમ વિભાગની કેન્દ્રની વૈજ્ઞાનિક સુનીત દેવીએ કહ્યુ તોફાન રસ્તા અનુસાર તે દક્ષિણ મુંબઇની આસપાસ કિનારાથી ટકરાઇ શકે છે. પણ આમા બદલાવ આવી શકે છે. નવસારી જિલામાં લોકોને સુરિક્ષત સ્થાનો પર પહોંચાડયા છે.

(11:26 pm IST)