Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

દેશમાં કોરોના કેસ અને કોરોના થી થતા મૃત્યુ આંકમાં ઘટાડો નોંધાયો છે: હળવા લક્ષણવાળા દર્દીઓને એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ સારવાર આપશે: આરોગ્ય મંત્રાલય

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું કોરોના કેસ મામલે નિવેદન: દેશમાં કોરોના કેસમાં ૧૫ દિવસથી ઘટાડો નોંધાયો છે: કોરોનાથી મોતમાં 1 ટકાવારી જેટલો ઘટાડો: આરોગ્ય ક્ષેત્રના વિદ્યાર્થીઓને કોવીડ ડ્યુટી સોંપાશે: એમબીબીએસ ના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ ઓછા લક્ષણ ધરાવતા કોરોના દર્દીઓની સારવાર કરશે.

(11:56 pm IST)