Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

નવો કાયદો બન્યો : આદિવાસીઓને ગોળી મારી શકાશે વાળા નિવેદન પર રાહેલને નોટિસ

         ચૂંટણી આયોગએ કોંગ્રેસ અધ્યક્ષ  રાહુલ ગાંધીના એક નિવેદનને લઇ એમને આચાર સંહિતાનુ ઉલંધન કરવા માટે નોટિસ મોકલી છે. રાહુલએ ર૩ એપ્રિલના શાહડોલ (મધ્યપ્રદેશ) માં કહ્યું હતુ હવે નરેન્દ્ર મોદીએ નવો કાયદો બનાવ્યો છે જેમા એક લાઇન લખી છે કે આદિવાસીઓને ગોળી મારી શકાશે આદિવાસીઓ પર આક્રમણ થશે.

(12:00 am IST)